ભારતપરિચય
ક્ષેત્રફળ :- ૩૨,૮૭,૨૬૩ ચો કિમીઅક્ષાંશ : ૮º ૪’ ઉ. થી ૩૭º ૬’ ઉતર અક્ષાંશરેખાંશ : ૬૮º ૭’ પૂ. થી ૯૭º ૨૫’ પૂર્વ રેખાંશપ્રમાણ સમયરેખા ; ૮૨º ૫’ પૂ. રેખાંશ (અલાહાબાદ અને વારાણસી વચ્ચેથી પસાર થાય છે.)
રાજ્યો :– ૨૯ (કેન્દ્રશાસિત પ્રદેશો : ૭ (દિલ્લી સહિત ))
રાજધાની :- દિલ્લી
પૌરાણિક નામ :- ભરતખંડ, ભરતભૂમિ
વર્તમાન નામ :- ભારત, ઇન્ડીયા, હિન્દુસ્તાન
સ્વાતંત્ર્ય દિન :- ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭
પ્રજાસત્તાક દિન :- ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦
રાષ્ટ્ધ્વજ :- ત્રિરંગો (કેસરી,સફેદ, લીલો )અને વચ્ચે અશોકચક્ર ( તા.૨૨/૭/૧૯૪૭ માન્યતા)
રાષ્ટ્રીય ધ્વજ ગીત :- ઝંડા ઊંચા રહે હમારા
રાષ્ટ્રીય સુચનાપત્ર :- શ્વેત પત્ર
રાષ્ટ્રીય મુદ્રા :- રૂપિયો
રાષ્ટ્રીય વિદેશનીતિ :- ગુટ નિરપેક્ષ
રાષ્ટ્ગીત :- જન……ગણ….મન (રવીન્દ્રનાથ ટાગોર )(તા. ૨૪/૧/૧૯૫૦)
રાષ્ટ્ગાન :- વંદે માતરમ (બંકીમચંદ્ર ચેટરજી ) (તા. ૨૪/૧/૧૯૫૦ સૌપ્રથમ ગાન- ઓમકારનાથ ઠાકુર ગાયું.)
રાષ્ટ્રીય ચિન્હ :- અશોક ચક્ર ( તા. ૨૬/૧/૧૯૫૦ના રોજ માન્યતા)
રાષ્ટ્ભાષા :- હિન્દી
રાષ્ટ્રીય લિપિ :-દેવનાગરી
રાષ્ટ્રપિતા :- મહાત્મા ગાંધી
રાષ્ટ્રીયતા :- ભારતીય
રાષ્ટ્રીય મુદ્રાલેખ :- સત્યમેવ જયતે
રાષ્ટ્મુદ્રા (રાષ્ટ્રીય પ્રતિક):- ચાર સિંહવાળી શિલ્પાકૃતિ જેમાં ત્રણ સિંહ દ્રશ્યમાન છે.
રાષ્ટ્રીય કેલેન્ડર :- ચૈત્ર સુદ એકમથી (શક સવંત) છેલ્લો ફાગણ (તા.૨૨/૩/૧૯૫૭)
રાષ્ટ્રીય પ્રાણી :- વાઘ
રાષ્ટ્રીય ફૂલ :- કમળ
રાષ્ટ્રીય પક્ષી :- મોર
રાષ્ટ્રીય વૃક્ષ :- વડ
રાષ્ટ્રીય ફળ :-કેરી
રાષ્ટીય મીઠાઈ :- જલેબી
રાષ્ટ્રીય રમત :- હોકી,કબડ્ડી
રાષ્ટ્રીય પુરસ્કાર :- ભારત રત્ન
રાષ્ટ્રીય ધર્મ :- ધર્મ નિરપેક્ષતા
રાષ્ટ્રીય ગ્રંથ :- શ્રીમદ્ ભગવદગીતા
રાષ્ટ્રીય મંત્ર :- ઓમ
રાષ્ટ્રીય નદી :- ગંગા
રાષ્ટ્રીય યોજના :- પંચવર્ષીય યોજના
રાષ્ટ્રીય પિતા :- મહાત્મા ગાંધી
કુલ વસ્તી :- ૧,૨૧,૦૧,૯૩,૪૨૨ (૩૧ માર્ચ, ૨૦૧૧)
પુરુષો :- ૬૨,૩૭,૨૪,૨૪૮ (૩૧ માર્ચ, ૨૦૧૧)
મહિલાઓ :- ૫૮,૬૪,૬૯,૧૭૪ (૩૧ માર્ચ, ૨૦૧૧)
પુરુષ –મહિલા પ્રમાણ :- ૧૦૦૦ : ૯૪૦ (૩૧ માર્ચ, ૨૦૧૧)
વસ્તીગીચતા :- ૩૮૨ પ્રતિ ચો કિમી (૩૧ માર્ચ, ૨૦૧૧)
સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય :- ઉતર પ્રદેશ
સૌથી ઓંછી વસ્તીવાળું રાજ્ય :- સિક્કિમ
વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટું રાજ્ય :- રાજસ્થાન
સાક્ષ્રરતા :- ૭૪.૦૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)
સાક્ષ્રરતા :- પુરુષો: – ૮૨.૧૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)
સાક્ષ્રરતા :- મહિલાઓ: – ૬૫.૪૬ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)
સૌથી વધુ સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય :- કેરલ (૯૩.૯૧ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)
સૌથી ઓંછી સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય :- બિહાર (૬૩.૮૨ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)
પ્રથમ વડા પ્રધાન :- પંડિત જવાહરલાલ નહેરુ
વર્તમાન વડાપ્રધાન :- નરેન્દ્રભાઈ મોદી
પ્રથમ લોકસભા સ્પીકર :- ગણેશ વી.માવળંકર
વર્તમાન લોકસભાના સ્પીકર :- શ્રીમતી સુમિત્રા મહાજન
ભારતના ડેપ્યુટી સ્પીકર :- મુની સામી થાન્બીદુરાઈ
પ્રથમ રાષ્ટ્રપતિ :- ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ભારતના રાષ્ટ્રપતિ :- પ્રણવ મુખર્જી
ભારતના ઉપરાષ્ટ્રપતિ :- હામીદ અન્સારી
ભારતના ડેપ્યુટી ચેરમેન, રાજ્યસભા :- શ્રી પી.જે.કુરિયન
ભારતના સર્વોચ્યના મુખ્ય ન્યાયાધીશ :- એચ.એલ.દત્તુ
ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અધ્યક્ષ :- કે.જી.બાલક્રિષ્ણન
મુખ્ય ચૂંટણી કમિશનર :- શ્રી નસીમ ઝૈદી
ભારતના એટર્ની જનરલ :- મુકુલ રોહતગી
વિપક્ષના નેતા :-
વિપક્ષ નેતા( રાજ્યસભા) :- શ્રી ગુલાબનબી આઝાદ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર :- શ્રી અજીતકુમાર દોબલ
ચેરમેન, નીતિપંચ :- નરેન્દ્ર મોદી
ચેરમેન, અનુસૂચિત જાતિ :- શ્રી પી.એલ.પુનિયા
ચેરમેન, અનુસૂચિત જનજાતિ :- શ્રી રામેશ્વર ઓરાંત
ચેરમેન, રાષ્ટ્રીય લઘુમતી પંચ:- શ્રી નસીમ અહેમદ
ચેરમેન, ઓ.બી.સી. પંચ:- વી. ઈશ્વર્યા
ચેરમેન, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ :- એસ.એલ.દત્તુ
કેબીનેટ સેક્રેટરી :- શ્રી પ્રદીપકુમાર સિક્કા
ચેરમેન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર (UPSC) :- શ્રી દીપક ગુપ્તા
ચેરમેન, રેલ્વે બોર્ડ :- શ્રી એ.કે.મિત્તલ
ચેરમેન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનર (UGC) :- શ્રી વેદ પ્રકાશ
ચેરમેન, રાષ્ટ્રીય વનપંચ :- શ્રી . બી.એન. કિરપાલ
ચેરમેન, સ્ટાફ સિલેકશન કમિશનર (SSC):- શ્રી અસીમ ખુરાના
ચેરમેન, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI):- શ્રી રઘુરામ રાજન
ચેરમેન, રાષ્ટ્રીય જ્ઞાન આયોગ :- શ્રી સામ પિત્રોડા
ચેરમેન, ભારતીય જીવન વીમા નિગમ(LIC) :- શ્રી એસ.કે.રોય
ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન ( CBSC) :- શ્રી વિનીત જોશી
ડાયરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB):- શ્રી દીનેશ્વર શર્મા
ડાયરેક્ટર , સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI):- શ્રી રાજીન્દર ખન્ના
સરકારના મોખ્ય વૈજ્ઞાનિક સલાહકાર :- ડૉ.આર.ચિદંબરમ
રક્ષામંત્રી વૈજ્ઞાનિક સલાહકાર :- શ્રી સતીશ રેડ્ડી
સભ્યસંખ્યા (લોકસભા ) :- ૫૪૩ +૨ એગ્લો ઇન્ડિયનસભ્યસંખ્યા (રાજ્યસભા ) : વધુમાં વધુ ૨૫૦ (૨૩૮ ચુંટાયેલા અને ૧૨ રાષ્ટ્પતિ દ્વારા નિયુક્ત)
રાજ્યસભા સભ્યસંખ્યા :- ૨૪૫
દરીયાકીનારો :- ૭૫૧૬.૫ કિ.મી.
ભૂમિ સરહદ (લંબાઈ) :- ૧૫,૨૦૦ કિ.મી.
રેલવે માર્ગ :- ૬૪,૦૯૯ કિમી (માર્ચ, ૨૦૧૦ )
પાકા માર્ગ :- ૧૯,૯૯,૫૯૦ કિમી
હવાઈ મથક :-૨૦૮ (આંતરરાષ્ટ્રીય મથક ૧૧ )
બંદરો : ૧૧ મોટા, ૨૦ મધ્યમ , ૧૩૯ નાના
ઉચ્ચ ન્યાયાલયો :- ૨૪
શતરંજની શોધ ભારતે કરી કરી હતી.
ભારત વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
ભારત વિશ્વમાં સૌથી મોટા દેશમાં સાતમો ક્રમ ધરાવે છે.
ભારતનું અંગ્રેજી નામ ઇન્ડીયા ઇડસ નદી પરથી પડ્યું છે.
ભારતની આબોહવા મોસમી પ્રકારની છે.
પૌરાણિક રાજા દુષ્યંતના પુત્ર ભરત પરથી ભારત નામ પડ્યું છે
વારાણસી જે બનારસ નામથી ઓળખાય છે જે વિશ્વનું સૌથી પુરાણું અને ધબકતું શહેર છે.
બીજગણિત,ત્રિકોણમિતિ અને કલનની શરૂઆત ભારતે કરી હતી.
સાપ સીડીનો ખેલ ભારતે ૧૩મી શતાબ્દીમાં તૈયાર કર્યો હતો.
તિરૂપતિનું મંદિરમાં આવેલ વિષ્ણુમંદિર ૧૦મી શતાબ્દીમાં બનાવ્યું હતું જે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક તીર્થસ્થાન છે.
વિશ્વનું પ્રથમ ગ્રેનાઈટ મંદિર બૃહદેશ્વરમંદિર જે તમિલનાડુંના તાજોરમાં આવેલું છે.
વિશ્વમાં શણની ચીજવસ્તુઓની નિકાસમાં ભારત બાંગ્લાદેશ પછી બીજા નંબરે આવે છે.
ભારતમાં ૧૧ આતરરાષ્ટ્રીય હવાઈમથકો ૧૧ અને ૧૧૨ સ્થાનિક હવાઈમથકો છે.
ભારતમાં રેલમાર્ગોની લંબાઈ ૬૩,૧૪૦ કિ.મી.છે.
ભારતમાં આકાશવાણી કેન્દ્રો ૨૦૮ સ્ટેશનો અને ૩૨૭ પ્રસારણકેન્દ્રો આવેલા છે.
સર્પગંધા નામની વનસ્પતિ ફક્ત ભારતમાં જ થાય છે. જે લોહીના ઊંચા દબાણના રોગ મટાડે છે. વિશ્વમાં તેની ખૂબ જ માંગ છે.
ભારતમાં સૌથી વધારે વરસાદ મેઘાલયમાં થાય છે.
ભારતમાં સૌથી વધુ તાપમાન શ્રીગંગાનગર (રાજસ્થાન)માં ૫૦˚ સે કે તેથી વધુ હોય છે.
ભારતમાં સૌથી ઓછું તાપમાન દ્રાસ (જમ્મુ કાશ્મીર માં -૪૫˚ સે થી ઓછું હોય છે.
ભારત ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.